જનીન દ્રવ્ય $(DNA/RNA)$ ના ગુણધર્મો શું છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરવા માટે અણુએ નીચેના માપદંડો પૂર્ણ કરવા આવશ્યક છે:
$(i)$ તે પોતાની પ્રતિકૃતિ (replication) બનાવવામાં સક્ષમ હોવું જોઈએ.
$(ii)$ તે રાસાયણિક અને બંધારણીય રીતે સ્થાયી હોવું જોઈએ.
$(iii)$ તે ઉત્ક્રાંતિ માટે જરૂરી ધીમા ફેરફારો (ઉત્પરિવર્તન) માટે અવકાશ પૂરો પાડતું હોવું જોઈએ.
$(iv)$ તે 'મેન્ડેલિયન લક્ષણો' સ્વરૂપે પોતાની અભિવ્યક્તિ કરવામાં સક્ષમ હોવું જોઈએ.
આ માપદંડો અનુસાર,$DNA$ અને $RNA$ બંનેમાં બેઝ જોડીના નિયમ અને પૂરકતાને કારણે ચોક્કસ પ્રક્રિયાઓ દ્વારા તેમના સ્વયંજનનની ક્ષમતા છે,જ્યારે સજીવ તંત્રમાં રહેલા અન્ય અણુઓ પ્રથમ માપદંડ જ પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે,દા.ત.,પ્રોટીન.

Explore More

Similar Questions

એવરી,મેકલિઓડ અને મેકકાર્ટીએ તેમના પ્રયોગ પરથી શું તારણ કાઢયું?

ગ્રીફિથના પ્રયોગમાં કેટલા પ્રકારના બેક્ટેરિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

કોષમાંથી $DNA$ ના અલગીકરણ દરમિયાન $RNA$ ને ................... વડે અને પ્રોટીનને ................ વડે દૂર કરી શકાય છે.

કૂદકામય જનીનો (jumping genes) ના સિદ્ધાંત માટે કોને નોબલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા હતા?

ટ્રાન્સડક્શન પ્રયોગમાં પ્રોટીન અને $DNA$ ને લેબલ કરવા માટે નીચેનામાંથી કયા રેડિયોએક્ટિવ આઇસોટોપ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo